પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ડેન્ગ્યુ નિવારણ અને નિયંત્રણ અભિયાનમાં દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 3 અઠવાડિયામાં 2.86 લાખ મચ્છર ઉત્પત્તિ સ્થળોનો કરાયેલો નાશ
ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, ડેન્ગ્યુ નિયંત્રણમાં સૌનો સહકાર જરૂરીઃ આરોગ્ય સલાહકાર ડો. વી.કે. દાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: કેન્દ્ર શાસિત...

