કંપની દ્વારા જ્વલનશીલ ગણાતા જૂના ખરાબ થયેલા ટાયરોનું રિસાયકલીંગ કરી રબરના ટૂકડા, ચિપ્સ અને ગ્રેન્યુઅલ્સ બનાવવામાં આવતા હતાઃ ફાયર સેફટીની બાબતમાં કેવી તકેદારી લીધી હતી...
સરીગામ જીપીસીબી કચેરીમાં રજૂઆત માટે ગયેલા આદિવાસીઓને પ્રાદેશિક અધિકારી એ. ઓ. ત્રિવેદીએ મારે આ આદિવાસીઓને મળવું નથી એમ જણાવી વોચમેનની કેબીન પછી અંદર પ્રવેશવાની મંજૂરી...
ચોમાસામાં અડધા દિવસો આ કોઝ-વે પુરના પાણીમાં ગરકાવ રહેતો હોવાથી હાથીનગર નાની ખાડી ફળિયાના લોકો સંપર્ક વિહોણા થતાં વિદ્યાર્થીઓના શિક્ષણ તથા લોકોના ધંધા-રોજગાર બગાડવા સાથે...