રાજપૂત સમાજ મેરેજ બ્યુરો કોસંબા અને આદિત્ય એનજીઓ નરોલીના સહયોગથી રાજપૂત સમાજના અપરણિત પાત્રો અને છૂટાછેડા થયેલા હોય તેવા પાત્રો માટે રવિવારે નરોલી પંચાયત હોલ ખાતે યોજાનારો પરિચય મેળો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.09 : રાજપૂત સમાજમેરેજ બ્યુરો કોસંબા અને આદિત્ય એનજીઓ નરોલીના સહયોગથી રવિવાર તા.11મી ડિસેમ્બરના રોજ નરોલી ગ્રામ પંચાયત હોલ, નરોલી-સેલવાસ ખાતે...

