કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્થિતિમાં PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્ધિના બાળકો માટે સ્કૂલ બસ અર્પણ કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) અમદાવાદ,તા.10 : હળવદ ખાતે છેલ્લા ઘણા વર્ષો થી દિવ્યાંગ જનો માટે સેવાકીય કાર્યો કરતી સેવાકીય સંસ્થા શ્રી નવજીવન વિકલાંગ સેવશ્રય કાર્યરત...

