‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજીત ‘ઈન્ડિયા ડે’ના કાર્યક્રમમાં સેલવાસમાં વિવિધતામાં એકતા, એક ભારત શ્રેષ્ઠ ભારતનો જયઘોષ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલ અને દિશા-નિર્દેશ હેઠળ યોજાયેલા ‘ઈન્ડિયા ડે’થી લોકોમાં આનંદ અને ઉત્સાહનોમાહોલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ...

