ખેડૂતો માટે સરકારનો નવતર પ્રયોગઃ વલસાડ જિલ્લામાં 2568 એકર જમીનમાં ખેતીના પાક પર ડ્રોનથી ખાતરનો છંટકાવ કરાશે
પાયલોટ પ્રોજેક્ટ હેઠળ વલસાડ તાલુકાના અટગામ, પીઠા અને કોચવાડામાં 1500 એકર જમીન આવરી લેવાઈ સરકારની નવી પહેલથી ખેડૂતના ખાતરનો બગાડ અટકશે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચશે, પાકને...

