Vartman Pravah

Year : vartmanpravah

9232 Posts - 0 Comments
Otherસેલવાસ

સેલવાસમાં સોસાયટીઓમા ગણપતિ મૂર્તિના સ્‍થાપના

vartmanpravah
સેલવાસમાં સોસાયટીઓમા ગણપતિ મૂર્તિના સ્‍થાપના મંડળમા ભાવિકભક્‍તો દ્વારા સત્‍યનારાયણ કથાનું આયોજન કરવામા આવ્‍યું હતું અને સુખ શાંતિની પ્રાર્થના કરી હતી....
સેલવાસ

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ઈન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ ઉજવાયો

vartmanpravah
વાયુ પ્રદુષણને રોકવા માટે જનભાગીદારી જરૂરી છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12 સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભાએ પોતાના 74માં સત્ર દરમ્‍યાન 19 ડિસેમ્‍બર, 2019 ઈન્‍ટરનેશનલ ડે...
ગુજરાતનવસારી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા ફણસી અને કારેલાંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૧૦ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રકૃતિથી સમૃધ્ધ ડાંગ જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, નાગલી, વરી, તુવેર જેવા પાકોની ખેતી ખેડૂતો...
Breaking Newsદમણ

દમણમાં કોરોના મહામારીના નિયંત્રણથી ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે ઉભો થયેલો રોજી-રોટીનો પ્રશ્ન

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન સંવેદનશીલ નિર્ણય લઈ નવરાત્રિ મહોત્‍સવ માટે છૂટ આપે એવી પ્રબળ બનેલી માંગ ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સંચાલકોની પડÂõ કોઈ નેતા કે રાજકારણી પણ...
Breaking Newsસેલવાસ

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર સંદીપ કુમાર સિંઘને રિલીવ કરવો જરૂરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 10 દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રી સંદીપ...
Breaking Newsદમણદીવ

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

vartmanpravah
આજે સવારે 9 કલાકે સ્‍વ. પી.એસ.જાનીની અંતિમ યાત્રા નીકળશે સંઘપ્રદેશમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઅù અને તેમના ચાહક વર્ગમાં ફેલાયેલી શોકની લાગણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા....
Breaking Newsસેલવાસ

દાદરા નગર હવેલીમા 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah
સેલવાસ, તા.10 દાદરા નગર હવેલીમા નવા 01કોરોના પોઝીટીવ કેસો નોંધાયો છે.પ્રદેશમા હાલમા 05સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 5904કેસ રીકવર થઇ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ...
દેશ

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ગણેશ ચતુર્થીના અવસર પર શુભેચ્છા પાઠવી છે. એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ, આ પાવન...
Breaking Newsગુજરાતવલસાડ

કપરાડામાં ભાડાની દુકાનમાં ડીગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતો ઊંટવૈદ પકડાયો

vartmanpravah
પોલીસ અને મેડિકલ ઓફિસરે રેડ કરી ૩૦ હજારની દવાઓ મુદ્દામાલમાં જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.૦૯ અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો ગરીબ આદિવાસીઓની જીંદગી...
દીવ

કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન મનુભાઈ ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજના રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી વરણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.09 કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન મનુભાઈ ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજના રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી વરણી કરવામાં આવી છે. પ્રાપ્ત...