દાનહના આંબાબારી કૌંચા ખાતે ગ્રામ પંચાયત ભવનોનું કરાયેલું ભૂમિપૂજન સંઘપ્રદેશ પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પણ છેવાડેના વિકાસમાં માને છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
આંબાબારી કૌંચા ખાતે આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટેલી માનવમેદનીઃ પ્રશાસકે પણ કરેલી પ્રશંસા દેશમાં મોદી સરકારના આગમન બાદ દાનહની આઝાદીના 70 વર્ષમાં જે કામો...

