કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે લોકાપર્ણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ આસલોણા ખાતે ગ્રામ પંચાયતના રૂ.18 લાખના ખર્ચે નવનિર્મિત મકાનનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ...