(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.23 એનસીઈઆરટી દ્વારા 23 થી 26 માર્ચ, 2022 દરમિયાન વર્ગ-3 માટે નક્કી કરાયેલ શાળાઓમાં ફાઉન્ડેશનલ લર્નિંગ સ્ટડી-ર0રર હાથ ધરવામાં આવેલ છે...
બીલીપત્રના વૃક્ષ ઉપરથી તમામ પર્ણો ખરી પડતા પાનખરનો જયઘોષ થયો છે. હવે બીલીપત્રના વૃક્ષને પણ નવપલ્લવિત થવા માટે વસંતનો ઈંતેઝાર છે. જીવનમાં પણ સુખ-દુઃખ અને...