વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્ય રામોત્સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી
નાણામંત્રી કનુભાઈ દેસાઈ, એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ આરતી અને મહાપ્રસાદનો લાભ લીધોઃ સાંજે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ દ્વારા ભગવાન શ્રીરામની વંદના અને 2પ000થી વધુ દીવડાઓ સાથે...