પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: શ્રી ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ પારડી દ્વારા રવિવારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો...