દમણ-દીવના પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ‘‘કૃષ્ણ સુદામા ચરિત્ર”નું કરાયેલું વર્ણન
શ્રીમદ્ ભાગવત સપ્તાહના અંતિમ ચરણમાં સ્વર્ગીય ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલના પુણ્ય પ્રતાપથી આજે ઐતિહાસિક 859મી ભાગવત કથા સંપન્ન થઈઃ કથાકાર પ્રફુલભાઈ શુક્લ દમણ-દીવના પૂર્વ સાંસદ સ્વ....