April 24, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા બુચરવાડા દીવમાં ‘હિન્‍દી દિવસ’ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14: કાર્યક્રમની શરૂઆત માતા સરસ્‍વતીની પ્રાર્થના સાથે કરવોમાં આવી હતી. શાળાના હિંદી મદદનીશ શિક્ષિકા પ્રતિભાબહેન જી. સ્‍માર્ટે વિદ્યાર્થીઓને હિંદી દિવસનું...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શરાબ શોખીનો માટે ખેમાણી ગ્રુપે લોન્‍ચ કરી નવીનતમ પ્રિમિયમ વ્‍હિસ્‍કી ‘રોયલ રિસ્‍પેક્‍ટ’

vartmanpravah
રોયલ રિસ્‍પેક્‍ટ વ્‍હિસ્‍કીમાં સ્‍મૂથનેસ, ફલેવર, મેલોનસ અને ફાઈનેસના પાંચ ઘટકોથી શરાબ શોખીનોને મળશે વૈભવી ઠાઠ અને નવો અંદાજ આવતા દિવસોમાં પોતાની ઉત્‍કૃષ્‍ટ બ્રાન્‍ડથી સમગ્ર દેશમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જ્‍યારથી લઘુત્તમ વેતન ધારો લાગુ કર્યા અંગેની જાહેરાત નોટિફેક્‍શન દ્વારા કરી છે ત્‍યારથી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah
દિ. 11-8-1961ના દિવસે તત્‍કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ દાદરા નગર હવેલીને ભારતના સંઘરાજ્‍યમાં સમાવવાનો ઠરાવ કરીને સંસદ સમક્ષ રજૂ કર્યો સંસદે આ ઠરાવને ઘણા જ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah
દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે યોજાયેલ પ્રદેશ સ્‍તરીય કાર્યક્રમમાં દમણ અને દાનહ તથા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ પણ વર્ચ્‍યુઅલી જોડાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.13:...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધા સાથે સંપન્ન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: સંઘપ્રદેશદાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધાનું આયોજન કલા કેન્‍દ્ર,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી

vartmanpravah
બ્રિટનના માજી એટર્ની જનરલ સર ફ્રેંક સોસ્‍કીએ ભારત વતી દલીલ કરતાં કહ્યું કે ઈ.સ.1818માં અંગ્રેજોની સત્તા આવ્‍યા પછી તેમણે આ અધિકાર ખૂબ મર્યાદિત કારણો માટે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં ડેંગ્‍યુના રોગચાળાને કાબુમાં લેવા આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા અસરકારક પગલાં

vartmanpravah
સંઘપ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે દમણ અને દાનહના ચીફ મેડિકલ ઓફિસર સહિત આરોગ્‍ય વિભાગની ટીમ સાથે બેઠક કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશોઃ લોકોને જાગૃત કરવા શરૂ...
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

…અને એટલે જ આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપનો રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે વાગી રહેલો ડંકો

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ મુલાકાતના બીજા દિવસે પણ વિવિધ પ્રોજેક્‍ટોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.12 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah
(…ગતાંકથી ચાલુ) ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું. આ સંદર્ભમાં શ્રી સેતલવાડ પોતાના પુસ્‍તકમાં લખે...