સંઘપ્રદેશ પ્રશાસન દાનહના ઊંડાણના આદિવાસી સમુદાયને આત્મનિર્ભર બનાવવા સંકલ્પબદ્ધ
પ્રદેશના પંચાયતીરાજ સચિવ ગૌરવસિંહ રાજાવતના નેતૃત્વમાં ઉચ્ચ અધિકારીઓની ટીમે દુધની અને સિંદોની વિસ્તારની મુલાકાત લઈ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો સાથે કરેલી ચર્ચા-વિચારણા સંઘપ્રદેશના...