સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન
દમણ વેટ અને જીએસટી વિભાગ દ્વારા જીએસટી રજીસ્ટ્રેશનના ફાયદાની બાબતમાં લોકજાગૃતિ લાવવા સંયુક્ત કમિશ્નર તપસ્યા રાઘવે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલો જનજાગૃતિ રથ જીએસટી વિભાગ દમણ...

