વલસાડમાં 21મી જાન્યુઆરીએ અયોધ્યા આનંદ ઉજવાશે : તિથલ કિનારે 51 હજાર દીવડા પ્રગટાવાશે
તા.22મીએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ ગૌરવવંતી ક્ષણોમાં બીજી દિવાળી ઉજવાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: 500 વર્ષની સંઘર્ષ પછી અયોધ્યામાં...