સંજાણ બ્રીજના ગાબડા પડવાની ચકચારી ઘટના બાદ બીજી ઘટના સામે આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: અત્યારે વાપી નજીક બલીઠા અને મોરાઈ ખાતે આર.ઓ.બી.ની...
ઉમરગામના સંજાણ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ સમારોહ નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો જે અંગ્રેજો આપણા પર 200 વર્ષ રાજ કર્યું તે ઈંગ્લેન્ડ અર્થતંત્રમાં...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.0૫: વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં આંખ આવવાના (કન્જેક્ટિવાઈટિસ) કેસમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા...
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.0૫: વાપીના મહાવીર નગર ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીના અચલગચ્છ જૈન સંઘ અને સાવલા...
કાર્બન ઉત્સર્જનને કારણે થતુ વાયુ પરિવર્તન માનવજાત માટે ખતરારૂપ હોવાથી વર્ષ ૨૦૭૦ સુધીમાં ઝીરો કાર્બનની દિશામાં પ્રયાણઃ મંત્રી કનુભાઈ દેસાઈ વિન્ડ પાવર ક્ષેત્રે ૧૦ હજાર...
અંડરપાસ બનતા હવે ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે અને અકસ્માતના બનાવો પણ અટકશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ૧૫ માસની સમય મર્યાદામાં થનાર કામ માત્ર ૭ માસના...
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ, તા.04 : સેલવાસ નગરપાલિકા વિસ્તાર સ્માર્ટસીટીના લીસ્ટમાં છે, પરંતુ શહેરના પ્રવેશદ્વાર એવા પીપરીયા પુલની બન્ને બાજુએ ગંદકીનો માહોલ જોવા મળે છે....