દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ
વલસાડઃ ૩૧: ગુજરાત સરકાર, શ્રમ અને રોજગાર વિભાગ, દ્વારા દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૧ ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ...

