વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપી વિસ્તારમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવી એક હવે સામાન્યઘટના બની ચૂકી છે. કારણ કે છાશવારે એવા ગોડાઉનોમાં લગાતાર આગ...

