ધરમપુર સ્વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્વયંભુ લોકાર્પણ કર્યું
ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ૯મી ફેબ્રુ.ઍ લોકાર્પણ કરવાના હતા પણ અચાનક તા.૧૨ ફેબ્રુ.ની જાહેરાત થતાં લોકો રોષે ભરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: ધરમપુર શહેરમાં...

