ખાતાકીય તપાસમાં કેસ પતાવટ માટે રૂા.10 હજારની લાંચ લેતા વલસાડ એસ.ટી.નિયામક એસીબીના છટકામાં ઝડપાયો
ખાતાકીય તપાસ એસ.ટી.નિયામક દિલીપકુમાર વી. ચૌધરી ચલાવી રહ્યા હતા : કર્મચારી પાસે પતાવટ અંગે 10 હજારની લાંચ માંગી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06...

