શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ ખાતે ભગવદ્ ગીતા જયંતિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી
ગીતાનો સહારો લઇ દરેક વ્યક્તિ તેના શ્લોકોના ઉચ્ચારણથી સાચો માર્ગ મેળવી જીવનમાં આગળ વધે છે. : પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...

