દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના મકાનમાં સોલર પેનલ લગાવી ગ્રીન એનર્જીના ઉત્પાદનનો કરેલો પ્રારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2030 સુધી ભારતમાં ઉત્પાદિત થતી ઊર્જાનું અડધાથી વધુ ઉત્પાદન ગ્રીન એનર્જીથી કરવા કરેલા આહ્વાન અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સોલર એનર્જીને પ્રોત્સાહન...

