નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને પુષ્પાંજલી અર્પિત કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.26 આજરોજ ભારતીય જનસંઘના સ્થાપક, શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની 105મી જન્મજયંતી નિમિત્તે, ઘેલવાડ પંચાયતમાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી....

