ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા
રાજ્ય સરકાર દ્વારા મળતા ધિરાણથી બહેનોએ દેશી ગાય ખરીદી, આત્મા પ્રોજેકટે ખેતીના સાધનો આપ્યા, હવે ખેડૂત બહેનો બની રહી છે આત્મનિર્ભર રાસાયણિક ખાતરથી પહેલા અળસિયા...

