દાનહના પોર્ટુગલ શાસનથી મુક્તિના સંદર્ભમાં લખાયેલ પુસ્તક ‘અપ રાઈઝિંગ ધ લીબરેશન ઓફ દાદરા નગર હવેલી’નું નવી દિલ્હીમાં વિમોચન કરાયું
પુસ્તકના લેખક નિલેશ કુલકર્ણી દાનહના આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની જતરુબેન ધુમની પૌત્રી રૂચિતા ધુમે સડસડાટ અંગ્રેજી ભાષામાં કરેલી વાતચીત અને તેણી એમ.બી.એ. થઈ વિપ્રો કંપની પૂણેમાં...

