સૌરાષ્ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલની અંદર આવી માછીમારી કરતા હોવાથી વલસાડ કાંઠા વિસ્તારના 10 ગામોના માછીમારોએ 700 જેટલી બોટ બંધ રાખી વિરોધ નોંધાવ્યોઃ 2 હજાર માછીમારો એકઠા થયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વલસાડ કાંઠા વિસ્તારના 10 જેટલા ગામોના માછીમારોએ આજે રવિવારે 700 જેટલી બોટ બંધ રાખી સૌરાષ્ટ્રના માછીમારો દ્વારા થઈ રહેલી...

