બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીનું તાન્ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે ત્યાંની સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ કરેલું ઉષ્માભર્યું સ્વાગત
નૂતન સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે 1પ0થી વધુ સંતોના સમુદાય સાથે મહંત સ્વામી મહારાજનું તાન્ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે આગમન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

