પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્દો એમના શબ્દકોશમાં જ ન હતા
(…ગતાંકથી ચાલુ) હવે ફિદાલ્ગોને શરણે લાવવા માટે કોન્ટ્રાક્ટરનો જ ઉપયોગ કરવાનો વિચાર બધાએ કર્યો. આપ્પા કરમળકરે પોર્ટુગીઝ ભાષામાં ફિદાલ્ગોને એક પત્ર લખ્યો ‘તારા ઘરની મહિલાઓ...

