પિપરિયા પર હુમલો: હિંદુ દેવી દેવતાઓના પૂજન પર નગર હવેલીમાં કાયદા દ્વારા બંધી લાદવામાં આવી હતી
(…ગતાંકથી ચાલુ) રાજા વાકણકરે શરણાગતિ સ્વીકારી ચૂકેલા પોર્ટુગીઝ સૈનિકોને એક બાજુ ઉભા રહેવાનો આદેશ આપ્યો. તેમનાં બે બેનાં જૂથ બનાવવામાં આવ્યાં. આ સ્થિતિમાં પણ એક...

