(…ગતાંકથી ચાલુ) જાન્યુઆરી 1951માં શ્રી બાબાસાહેબ પુરંદરે સાથે મળીને દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામનો સંકલ્પ થયા પછી ઈ.સ. 1954માં સફળતાપૂર્વક સંપન્ન થયેલા આ સંગ્રામની વિધિવત્ શરૂઆત...
સંજાણ બ્રીજના ગાબડા પડવાની ચકચારી ઘટના બાદ બીજી ઘટના સામે આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: અત્યારે વાપી નજીક બલીઠા અને મોરાઈ ખાતે આર.ઓ.બી.ની...
ઉમરગામના સંજાણ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ સમારોહ નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો જે અંગ્રેજો આપણા પર 200 વર્ષ રાજ કર્યું તે ઈંગ્લેન્ડ અર્થતંત્રમાં...
આદિવાસી વિકાસ સંગઠનના પદાધિકારીઓના ઘર, કાર્યાલય અને ફાર્મહાઉસમાં પોલીસે સર્ચ વોરંટથી શરૂ કરેલી તપાસ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા દાનહના આદિવાસીઓના કલ્યાણના ઓથા હેઠળ અત્યાર સુધી...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.0૫: વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં આંખ આવવાના (કન્જેક્ટિવાઈટિસ) કેસમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા...
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.0૫: વાપીના મહાવીર નગર ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપીના અચલગચ્છ જૈન સંઘ અને સાવલા...