સરકારી માધ્યમિક શાળા માંદોનીમાં એનએસએસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરેલું વૃક્ષારોપણ
એનએસએસ કાર્યક્રમ અધિકારી ચંદ્રકાન્ત કાઈટે વિદ્યાર્થીઓને સમુદાયની સેવા તરફ દોરવા અને તેમના વ્યક્તિત્વમાં સકારાત્મક બદલાવ લાવવા આપેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18 : રાષ્ટ્રીય...

