રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
રસ્તા, ચેકડેમ, કોઝવે, આંગણવાડી, મલ્ટીપર્પઝ સેન્ટર અને આવાસ સહિત કુલ રૂા. 52.76 કરોડના કુલ 916 કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,...

