ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્સાહભેર થયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.31: જલારામ બાપાની 223મી જન્મ જયંતિ નિમિતે તાલુકાભરમાં ધાર્મિક ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. તલાવચોરા દેસાઈ ફળીયા સ્થિત જલારામબાપાના મંદિરે...

