દાનહમાં આદિવાસી સમાજ ઉત્કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું
આદિવાસી સમાજ ઉત્કર્ષ સંઘના દિવંગત અધ્યક્ષ અનિલભાઈ પટેલે શરૂ કરેલા અભિયાનને તેમના ધર્મપત્ની અરૂણાબેન પટેલના સહયોગથી રર નવદંપતિઓએ પાડેલા પ્રભૂતામાં પગલાં (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

