શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્યુ શિબિર
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઊંડાણના ગ્રામવિસ્તારના લોકોનો સમય અને ખર્ચ બચાવવાના હેતુથી રોજ-બરોજના ઉપયોગમાં આવતા દસ્તાવેજો અને સેવા માટે પ્રત્યેક પંચાયત વિસ્તારમાં સમયાંતરે રેવન્યુ શિબિરનું...

