પારડી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સામાજિક અધિકારીતા શિબિરમાં 1696 દિવ્યાંગોને નિઃશુલ્ક સહાય વિતરણ કરાયું
દિવ્યાંગોને ઓછા અને કિફાયતી ભાવે સાધનો મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નો કરે છે : મંત્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.26:વલસાડના...