દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્ટરને આપેલું આવેદનપત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24 : શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને મણિપુરમાં અત્યાચારનો ભોગ બનેલ આદિવાસી સમાજની દિકરીઓને ન્યાય અપાવવા...