પ્રદેશની સળગતી સમસ્યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત
સાંસદની રજૂઆતમાં વજૂદઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખાતે નિષ્ફળ જઈ રહેલી ‘‘આયુષ્માન ભારત” કાર્ડ યોજના (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08: દાદરા નગર હવેલીના...

