સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના સોમનાથ તીર્થ ક્ષેત્રની કરેલી સાફ-સફાઈ અને વૃક્ષારોપણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21 : અયોધ્યામાં ઐતિહાસિક શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તીર્થ ક્ષેત્રની સાફ-સફાઈ માટે કરેલી અપીલના...

