વલસાડ ગોરગામમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં ફોડાયેલ ફટાકડાઓએ ઘર ફૂટી બાળ્યું
રોહિતવાસમાં રહેતા પરમાર પરિવારનું સંપુર્ણ ઘર આગમાં ખાખ થઈ ગયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: અયોધ્યામાં સોમવારે ભગવાન શ્રી રામના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા...

