વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે આત્મ વિશ્વાસ હેલ્પલાઈનનો પ્રારંભ કરાયો
સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક અને વિવિધ 67 વિષયોના વિષય નિષણાંત માર્ગદર્શન માટે રહેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડ કલેકટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી...

