ગામના પટેલ તરીકે ઓળખાતા દલાલો દ્વારા જ ઉપજની જે કિંમત નક્કી થતી તે પ્રમાણે જ મહેસૂલ ઉઘરાવવાનું, પરિણામે પોર્ટુગીઝ સરકાર અને કરદાતા વચ્ચે સીધો સંપર્ક...
જકાત રૂપે રોજના ઉઘરાવાતા રૂા.50ની રકમ વધુ હોવાથી તેને ઘટાડવા ગરીબ વેપારીઓએ કરેલી અરજઃ જકાતની ઉઘરાણી કરાયા બાદ વેપારીઓને તેની રસીદો પણ નહીં અપાતી હોવાની...
કરાર અનુસાર ‘સંતાના’ની નુકસાન ભરપાઈ તરીકે દમણના ચંદ્રગઢ અને ઇંદ્રગઢ નામના બે કિલ્લા અને દાદરા નગર હવેલી પરગણાનાં 72 ગામોનું મહેસૂલ ઉઘરાવવાનો હક પોર્ટુગીઝોએ મેળવ્યો...