સંજાણ ખાતે જેસીબી ચાલકની લાપરવાહીથી ધારાશાયી થયેલ ઝાડ વીજ પોલ પર પડતા મચેલી અફરાતફરી અને ઉમરગામ જીઆઈડીસીમાં બિપરજોય વાવાઝોડાની અસરથીકામદારોથી ભરેલી મારૂતિ વાન પર વૃક્ષ...
રાજકોટ-અમદાવાદ ડિવિઝનની સુરત આવતી ટ્રેનોને 17 જૂન સુધી અસર થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: બિપરજોય સાયક્લોનના કારણે ટ્રેન વહેવારને પણ મોટી અસર થઈ છે....
દાનહ પોલીસ દ્વારા ૨૬મી જૂન સુધી ‘નશામુક્ત ભારત પખવાડિયા’ની ઉજવણી કરી લોકોને જાગૃત કરાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી પોલીસ વિભાગ...