(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બિપરજોય વાવાઝોડા અંગેસાવચેતીના પગલાં લેવા અને પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામા આવી હતી. સંઘપ્રદેશ દાદરા...
સંજાણ ખાતે જેસીબી ચાલકની લાપરવાહીથી ધારાશાયી થયેલ ઝાડ વીજ પોલ પર પડતા મચેલી અફરાતફરી અને ઉમરગામ જીઆઈડીસીમાં બિપરજોય વાવાઝોડાની અસરથીકામદારોથી ભરેલી મારૂતિ વાન પર વૃક્ષ...
રાજકોટ-અમદાવાદ ડિવિઝનની સુરત આવતી ટ્રેનોને 17 જૂન સુધી અસર થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: બિપરજોય સાયક્લોનના કારણે ટ્રેન વહેવારને પણ મોટી અસર થઈ છે....
દાનહ પોલીસ દ્વારા ૨૬મી જૂન સુધી ‘નશામુક્ત ભારત પખવાડિયા’ની ઉજવણી કરી લોકોને જાગૃત કરાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી પોલીસ વિભાગ...