શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરમાં કાર્ડિયેક રિહેબિલિટેશન કાર્યક્રમ – હૃદયરોગના દર્દીઓ માટે વરદાનરૂપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: ધરમપુરમાં આવેલ અત્યાધુનિક સુવિધાઓ અને વિશ્વસ્તરીય આરોગ્ય સારવાર આપતી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ કાર્ડિયેક રીહેબિલિટેશન (ર્ઘ્ીશ્વફુર્શીણૂ ય્ફૂત્રર્્ીણુ) કાર્યક્રમ સાથે હૃદયરોગના...

