કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અત્યાર સુધી રહ્યા હોત તો પ્રદેશને ક્યારનીય વિધાનસભાની ભેટ મળી હોતઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા
શિવસેના દ્વારા જારી ઘોષણા પત્રને લોકોને ગુમરાહ કરનારો ગણાવતું કોંગ્રેસ દગાખોરીની અપનાવેલી રાજનીતિના કારણે જ ફક્ત દાનહની જનતાને જ નહીં પરંતુ પોતાને પણ થયેલું અક્ષમ્ય...