મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ધરમપુર, કીમ અને વઘઈ એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓ (ડિવિઝન ઓફિસ) બનાવવા મંજૂરી વીજ ગ્રાહકોના લાભાર્થે લીધેલા આ નિર્ણયથી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સુરત,...

