આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ
દમણવાડા પંચાયત દ્વારા પ્રાકૃત્તિક ખેતી કરનારા ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ અને દીવેલીના ખોળનું ખાતર વિનામૂલ્યે આપવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત...

