પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દાનહના સેલ્ટી સહિત દેશની પ0 એકલવ્ય મોડલ આવાસીય શાળાનું કરેલું શિલાન્યાસ
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહના સેલ્ટી ખાતે આયોજીત કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર એ.કે.સિંઘ, નવનિર્વાચીત સાંસદ કલાબેન ડેલકરના હાથે તકતીનું કરાયેલું અનાવરણ 38 કરોડના ખર્ચે...

